કારગિલ યુદ્ધના સાક્ષી પૂર્વ આર્મી જવાન હરદેવસિહ ગોહિલનું ગઢડાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે સન્માન કર્યું ૨૬ જુલાઈ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ થયુ હતું. જેમાં ભારતનો વિજય થતાં ૨૬ જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારગિલ યુદ્ધને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયાં. દુશ્મનોના દાંત ખાટા કરનારા આ યુદ્ધમાં ગુજરાતમાં ૧૨ સપૂત શહીદ થયા હતાં. કારગિલ વિજય દિવસે આ સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલિ….
કારગિલ વિજય દિવસની કરી ઉજવણી, ગુજરાતના આ ૧૨ જવાનો દેશ માટે ન્યોછાવર થઈ ગયાં હતાં
સંબંધિત ન્યૂઝ
-
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પર ભાજપના સાંસદ નિશિકાંત દુબે, “હેમંત સોરેન પર કોઈને વિશ્વાસ નથી…
14 September, 2024 -
શિક્ષકોએ બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે એક જાગૃતિ યોજના બનાવી
12 September, 2024 -
મલાઇકાના પિતાના મોત અંગે અલગ-અલગ ચર્ચા, પોલીસે કહ્યું- બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી
11 September, 2024 -
પોલીસ ભરતી મહત્વની જાહેરાત, પોલીસ ભરતી માટે નવેમ્બરમાં શારીરિક કસોટીનું નિર્માણ થશે
10 September, 2024 -
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વાતચીત દોરીસંચાર કરનારાને છોડીશું નહીં
09 September, 2024