આજના રાજ્યસભામાં મારા પ્રશ્નના જવાબમાં ભારત સરકારે સ્વીકાર્યું હતું કે, કુલ ગુજરાત હાઈકોર્ટમાં ૫૨ ન્યાયાધીશોની જગ્યાઓ છે, એમાંથી ૨૯ જગ્યાઓ ભરેલી છે જેની સામે ૨૩ જગ્યાઓ ખાલી છે. એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી છે. ન્યાય મેળવવા ઈચ્છતા લોકો માટે સતત તારીખો પડે અને ન્યાય ન મળે તેનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ન્યાયાધીશોની નિમણુંકોની સિસ્ટમમાં સરકાર દ્વારા જે વિલંબ થઈ રહ્યો છે..
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી
સંબંધિત ન્યૂઝ
-
ઝારખંડ વિધાનસભા ચૂંટણી પર ભાજપના સાંસદ નિશિકાંત દુબે, “હેમંત સોરેન પર કોઈને વિશ્વાસ નથી…
14 September, 2024 -
શિક્ષકોએ બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે એક જાગૃતિ યોજના બનાવી
12 September, 2024 -
મલાઇકાના પિતાના મોત અંગે અલગ-અલગ ચર્ચા, પોલીસે કહ્યું- બિલ્ડિંગમાંથી કૂદીને આત્મહત્યા કરી
11 September, 2024 -
પોલીસ ભરતી મહત્વની જાહેરાત, પોલીસ ભરતી માટે નવેમ્બરમાં શારીરિક કસોટીનું નિર્માણ થશે
10 September, 2024 -
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વાતચીત દોરીસંચાર કરનારાને છોડીશું નહીં
09 September, 2024