ગુજરાતમાંથી પ્રવાસ અર્થે ગયેલા ૧૫ જેટલા ગુજરાતીઓને શ્રીલંકાની કોલંબો રિમાન્ડ પ્રિઝન (સીઆરપી) ખાતે કેદ કરી દેવામાં આવ્યા છે. વિદેશમાં આપણા નાગરીકોની સુરક્ષા એ વિદેશ મંત્રાલય અને ભારત સરકારની જવાબદારી છે. આ જ રીતે બાલાસિનોરથી પણ યુવાનોને સારી નોકરી આપીશું એમ કહીને થાઈલેન્ડ બોલાવી, ત્યાંથી હાઈજેક કરી, મ્યાનમાર લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા છે...
શ્રીલંકાના કોલંબો ૧૫ ગુજરાતી પ્રવાસીઓને રિમાન્ડ-કેદ, સહિ સલામત પરત લાવવા વિદેશ મંત્રાલયને વિનંતી
સંબંધિત ન્યૂઝ
-
અમિત ચાવડા વિધાનસભા કોંગ્રેસ નેતાના નેતૃત્વ તૈયારીની અગત્ય બેઠક
13 March, 2025 -
આવો, વીજકાપ શરૂ થઈ ગયો, સાંભળો જનતાની વાત.. દિલ્હીની ભાજપ સરકાર બંધ કરવા માંગે છે..
11 March, 2025 -
ભારતના વિજય સરઘસ દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા
10 March, 2025 -
રાહુલ ગાંધી ગુજરાત કેવી રીતે જીતશે, ૧:૫૦ મિનિટનો વિડિયો જાેવો જાેઈએ
08 March, 2025 -
ઘણી બહેનો અને પુત્રીઓએ એપ પર તેમની વાર્તાઓ શેર કરી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
07 March, 2025