ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને (ભારત રત્ન) આપ્યુ

ભારતના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા, આદરણીય શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને માનનીય રાષ્ટ્રપતિ મેડમ દ્રૌપદી મુર્મુજી દ્વારા ‘ભારત રત્ન’ એનાયત કરવા બદલ હાર્દિક અભિનંદન. આદરણીય અડવાણીજીએ “નેશન ફર્સ્ટ” ના કાર્યકારી મંત્ર સાથે ભારતીય રાજકારણને નવી દિશા આપી…