આજે દેશમાં દર કલાકે ૨ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે અને ૨૪ કલાકમાં લગભગ ૨૮ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતની આત્મહત્યા માટે જે રીતે તંત્ર જવાબદાર છે તેવી જ રીતે વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે પણ તંત્ર જવાબદાર છે. આ સિસ્ટમ વિદ્યાર્થીઓને પ્રેશર કુકરમાં ફેરવી રહી છે અને દરરોજ તેમના સપના વેચાઈ રહ્યા છે. કેટલી બેઠકો છે, પરીક્ષાઓ કેવી રીતે પારદર્શક રીતે લેવાશે, રોજગારીની કેટલી તકો ઉભી થશે – આની ચર્ચા કરવામાં આવતી નથી. રોજગાર આપવાના નામે દેશમાં માત્ર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી રહી છે, જે વાલીઓ પાસેથી મોટી ફી વસૂલે છે…
આજે દેશમાં દર કલાકે ૨ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે : કનૈયા કુમાર
સંબંધિત ન્યૂઝ
-
રેખા ગુપ્તા મુખ્યમંત્રી બનશે, પ્રવેશ વર્મા ડીવાયસીએમ બનશે, કાલે શપથ
19 February, 2025 -
દિલ્હીના કાલિંદી કુંજ ઘાટ પર યમુનાની સફાઈ શરૂ થઈ, ૩ વર્ષમાં આ રીતે થશે સફાઈ, પીએમ મોદીએ આપ્યુ હતું વચન
18 February, 2025 -
પુન : પરીક્ષા કરાવવાની માંગણી સાથે અહીં હાજર રહીશું : ખાન સર
17 February, 2025 -
આજે દેશમાં દર કલાકે ૨ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે : કનૈયા કુમાર
15 February, 2025 -
આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ મધ્યમ વર્ગ માટે ર્નિમલા સીતારમણની ૧૨ લાખની આવકવેરા રાહત પર સવાલ ઉઠાવ્યા : ‘શું તે અસત્ય છે…’
14 February, 2025