કાનપુર, ઉત્તર પ્રદેશ : એક શો દરમિયાન યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર અભિનેતા રાજપાલ યાદવે કહ્યું, “…અમે કલાકાર છીએ… અને અભિવ્યક્તિ દ્વારા દેશ અને દુનિયાની સેવા કરીએ છીએ… જાે સંબંધોની મજાક ઉડાવીને આપણને એવું લાગતું હોય કે આપણે મનોરંજન કરી રહ્યા છીએ કે સંદેશો આપી રહ્યા છીએ, તો એવું નથી… બાળકો, વૃદ્ધો અને યુવાનો જે કન્ટેન્ટ સાથે બેસીને ખુશ છે તેને હું કળા ગણું છું… હું તેને કળા નહીં પણ બકવાસ માનું છું…”
રણવીર અલ્હાબાદિયા દ્વારા વાંધાજનક ટિપ્પણી : હું તેને કળા નહીં પણ બકવાસ માનું છું : રાજપાલ યાદવ
સંબંધિત ન્યૂઝ
-
રેખા ગુપ્તા મુખ્યમંત્રી બનશે, પ્રવેશ વર્મા ડીવાયસીએમ બનશે, કાલે શપથ
19 February, 2025 -
દિલ્હીના કાલિંદી કુંજ ઘાટ પર યમુનાની સફાઈ શરૂ થઈ, ૩ વર્ષમાં આ રીતે થશે સફાઈ, પીએમ મોદીએ આપ્યુ હતું વચન
18 February, 2025 -
પુન : પરીક્ષા કરાવવાની માંગણી સાથે અહીં હાજર રહીશું : ખાન સર
17 February, 2025 -
આજે દેશમાં દર કલાકે ૨ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે : કનૈયા કુમાર
15 February, 2025 -
આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ મધ્યમ વર્ગ માટે ર્નિમલા સીતારમણની ૧૨ લાખની આવકવેરા રાહત પર સવાલ ઉઠાવ્યા : ‘શું તે અસત્ય છે…’
14 February, 2025