પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં આજે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગની ઘટના મહા કુંભ નગર વિસ્તારના સેક્ટર ૧૮માં બની હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી. ખાક ચોક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર યોગેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “ઓલ્ડ જીટી રોડ પર તુલસી ચૌરાહા પાસેના કેમ્પમાં આગ લાગી હતી. જાે કે, અગ્નિશમન દળના જવાનોએ આગને મોટા પ્રમાણમાં કાબૂમાં લાવવામાં સફળતા મેળવી છે.”
મહાકુંભમાં આગ, કોઈ જાનહાનિના અહેવાલ નથી
સંબંધિત ન્યૂઝ
-
આવો, વીજકાપ શરૂ થઈ ગયો, સાંભળો જનતાની વાત.. દિલ્હીની ભાજપ સરકાર બંધ કરવા માંગે છે..
11 March, 2025 -
ભારતના વિજય સરઘસ દરમિયાન બે જૂથો સામસામે આવી ગયા
10 March, 2025 -
રાહુલ ગાંધી ગુજરાત કેવી રીતે જીતશે, ૧:૫૦ મિનિટનો વિડિયો જાેવો જાેઈએ
08 March, 2025 -
ઘણી બહેનો અને પુત્રીઓએ એપ પર તેમની વાર્તાઓ શેર કરી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
07 March, 2025 -
હવે દિલ્હીની મહિલાઓની રાહ માત્ર ૨ દિવસમાં ખતમ થશે, તેમના બેંક ખાતામાં અઢી હજાર રૂપિયા આવશે…
06 March, 2025