યોગી સરકારે તેમની નિષ્ફળતા છુપાવવા માટે કર્યું : અખિલેશ યાદવ

એન્કાઉન્ટર ખોટું છે, યોગી સરકારે તેમની નિષ્ફળતા છુપાવવા માટે કર્યું. શા માટે દુર્ગા માતાની મૂર્તિનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે કરવામાં ન આવ્યું? – અખિલેશ યાદવ તો અખિલેશ યાદવને લાગે છે કે આ હિન્દુઓની ભૂલ હતી? તે બધા દોષ હિન્દુઓ પર નાખે છે? જાેકે અનપેક્ષિત નથી!!..