ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકા ગામ, સલકી ગામ સમસાન મુક્તિધામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું

ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકા ગામમાં સલકી ગામ સમસાન મુક્તિધામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હાથે ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ કનુભાઈ ડેપોની સરપંચ રાજુભાઈ અને પંચાયત સદસ્યો અને ગામના વડીલોએ શાથ સહકાર આપ્યો હતો…