ગાંધીનગર જિલ્લામાં આવેલું દહેગામ તાલુકામાં વર્ધાના મુવાડા ગામમાં દશેરાના દિવસે પંખી મારાનું ઘર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ દ્વારા ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ રાજુભાઈ વકીલ ડેલિકેટ કલ્યાણસિંહ રાઠોડ તથા ગામના વડીલોએ સહકાર આપ્યો હતો…
દહેગામ તાલુકામાં વર્ધાના મુવાડા ગામમાં પંખી મારાનું ઘર બનાવવાનું આયોજન
સંબંધિત ન્યૂઝ
-
એલન મસ્કની કંપની સ્પેસએક્સે સ્પેસ મિશનમાં રચ્યો નવો ઈતિહાસ, સ્ટારશિપ રોકેટ લોંચ કર્યા પછી પરત આવતા બૂસ્ટરને લોન્ચ પેડ પર કરાવ્યું લેન્ડ
17 October, 2024 -
યોગી સરકારે તેમની નિષ્ફળતા છુપાવવા માટે કર્યું : અખિલેશ યાદવ
17 October, 2024 -
ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકા ગામ, સલકી ગામ સમસાન મુક્તિધામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું
16 October, 2024 -
6,6,6,6,6…. સંજુ સેમસને એક જ ઓવરમાં 5 સિક્સ ફટકારી, ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 297 રન બનાવીને ઈતિહાસ રચ્યો
12 October, 2024 -
દહેગામ તાલુકામાં વર્ધાના મુવાડા ગામમાં પંખી મારાનું ઘર બનાવવાનું આયોજન
12 October, 2024