દહેગામ તાલુકામાં વર્ધાના મુવાડા ગામમાં પંખી મારાનું ઘર બનાવવાનું આયોજન

ગાંધીનગર જિલ્લામાં આવેલું દહેગામ તાલુકામાં વર્ધાના મુવાડા ગામમાં દશેરાના દિવસે પંખી મારાનું ઘર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ દ્વારા ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ રાજુભાઈ વકીલ ડેલિકેટ કલ્યાણસિંહ રાઠોડ તથા ગામના વડીલોએ સહકાર આપ્યો હતો…