કારગિલ યુદ્ધના સાક્ષી પૂર્વ આર્મી જવાન હરદેવસિહ ગોહિલનું ગઢડાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે સન્માન કર્યું ૨૬ જુલાઈ ૧૯૯૯માં કારગિલ યુદ્ધ થયુ હતું. જેમાં ભારતનો વિજય થતાં ૨૬ જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે કારગિલ યુદ્ધને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયાં. દુશ્મનોના દાંત ખાટા કરનારા આ યુદ્ધમાં ગુજરાતમાં ૧૨ સપૂત શહીદ થયા હતાં. કારગિલ વિજય દિવસે આ સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલિ….
કારગિલ વિજય દિવસની કરી ઉજવણી, ગુજરાતના આ ૧૨ જવાનો દેશ માટે ન્યોછાવર થઈ ગયાં હતાં
સંબંધિત ન્યૂઝ
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
07 September, 2024 -
હું કોંગ્રેસનો ખૂબ આભાર માનું છું ઃ વિનેશ ફોગાટ
06 September, 2024 -
ગોપાલ ઈટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે અંગે વાયરલ સમાચાર મીડિયા માધ્યમથી વ્યાજબી પ્રતિક્રિયા રજૂ
05 September, 2024 -
પીએમ મોદીનું સિંગાપુર આગમન પર સ્વાગત
04 September, 2024 -
ફરિયાદી પોતાની સાથે પુરાવાના કાગળોનો ઢગલો તેળી ગયો
03 September, 2024