આજના રાજ્યસભામાં મારા પ્રશ્નના જવાબમાં ભારત સરકારે સ્વીકાર્યું હતું કે, કુલ ગુજરાત હાઈકોર્ટમાં ૫૨ ન્યાયાધીશોની જગ્યાઓ છે, એમાંથી ૨૯ જગ્યાઓ ભરેલી છે જેની સામે ૨૩ જગ્યાઓ ખાલી છે. એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી છે. ન્યાય મેળવવા ઈચ્છતા લોકો માટે સતત તારીખો પડે અને ન્યાય ન મળે તેનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ન્યાયાધીશોની નિમણુંકોની સિસ્ટમમાં સરકાર દ્વારા જે વિલંબ થઈ રહ્યો છે..
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી
સંબંધિત ન્યૂઝ
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ
07 September, 2024 -
હું કોંગ્રેસનો ખૂબ આભાર માનું છું ઃ વિનેશ ફોગાટ
06 September, 2024 -
ગોપાલ ઈટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે અંગે વાયરલ સમાચાર મીડિયા માધ્યમથી વ્યાજબી પ્રતિક્રિયા રજૂ
05 September, 2024 -
પીએમ મોદીનું સિંગાપુર આગમન પર સ્વાગત
04 September, 2024 -
ફરિયાદી પોતાની સાથે પુરાવાના કાગળોનો ઢગલો તેળી ગયો
03 September, 2024