નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી

આજના રાજ્યસભામાં મારા પ્રશ્નના જવાબમાં ભારત સરકારે સ્વીકાર્યું હતું કે, કુલ ગુજરાત હાઈકોર્ટમાં ૫૨ ન્યાયાધીશોની જગ્યાઓ છે, એમાંથી ૨૯ જગ્યાઓ ભરેલી છે જેની સામે ૨૩ જગ્યાઓ ખાલી છે. એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશોની ૪૫% જગ્યાઓ ખાલી છે. ન્યાય મેળવવા ઈચ્છતા લોકો માટે સતત તારીખો પડે અને ન્યાય ન મળે તેનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ન્યાયાધીશોની નિમણુંકોની સિસ્ટમમાં સરકાર દ્વારા જે વિલંબ થઈ રહ્યો છે..