અમદાવાદ શહેરના નગરજનોને પુરી પાડવામાં આવતી એ.એમ.ટી.એસ.ની સેવાનું ધોરણ દિવસે દિવસે કથળતું જાય છે અને તેનો વહીવટ ખાડે ગયેલ છે તેમ છતાં છેલ્લા દસ વર્ષ થી પણ વધુ સમયથી એ.એમ.ટી.એસ માં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં આર્જવ શાહ, ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર(જનરલ) તરીકે ફરજ બજાવતાં આર એલ.પાંડે, ડે. ટ્રાન્સપોર્ટ મેનેજર(ટેકનીકલ) તરીકે ફરજ બજાવતાં સંજય જે.એમ.પટેલ ને બદલવામાં આવતાં નથી તેઓ દ્વારા કરાયેલ વહીવટ હેઠળ એ.એમ.ટી.એસ.નું મહદાંશે ખાનગીકરણ કરી એ.એમ.ટી.એસ.ને કોન્ટ્રાકટરોના લાભાર્થે ચલાવી રહેલ છે…
એ.એમ.ટી.એસ.ના વહીવટને સુધારવા બાબતે સદંતર નિષ્ફળ ગયેલ
સંબંધિત ન્યૂઝ
-
રાજકોટના જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
05 February, 2025 -
એક્ઝિટ પોલમાં ઓછુ પણ વાસ્તવિક પરિણામો આવે છે : આપ નેતા રીના ગુપ્તા
05 February, 2025 -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?
04 February, 2025 -
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
03 February, 2025 -
દેવગઢ બારીઆ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ સંગઠનના ટીકીટ રદ થતા આક્રોશ
01 February, 2025